દેશ-વિદેશ
News of Saturday, 17th April 2021

ટ્યુનિશિયામાં નાવડી ડૂબી જવાના કારણોસર 41 લોકોના મોત

નવી દિલ્હી:દક્ષિણ-પૂર્વ ટ્યૂનિશિયાના તટ પર એક નાવડી ડૂબી જવાના કારણોસર ઓછામાં ઓછા 41 લોકોના મૃત્યુ નિપજ્યા છે સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સી અને પ્રવાસીઓ માટે આંતરરાષ્ટ્રીય સંગઠને આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ત્રણ સવાઈવરને બચાવી લેવામાં આવ્યા છે અને આગળ હજુ તપાસ ચાલી રહી છે. મૃતક લોકો ઉપ સહારા આફ્રિકાના હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:17 pm IST)