દેશ-વિદેશ
News of Thursday, 17th September 2020

યુદ્ધના સાચા કારણો પર ચર્ચા થવા સુધી નહીં થઈ યુદ્ધવિરામ:તાલિબાન

નવી દિલ્હી:તાલિબાની પ્રવક્તા મોહમ્મ્દ નઈમે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તાલિબાન યુદ્ધ વિરામ પર ત્યાં સુધી અમલ નહીં કરે જ્યાં સુધી શાંતિ વાર્તા કરી રહેલ લોકો યુદ્ધના અસલી કારણો પર ચર્ચા નહીં કરે. તાલિબાની પ્રવક્તાએ દાવો  કર્યો છે કે આતંકવાદી સંગઠને શરૂઆતમાં વાતચીત પછી હિંસાના સ્તર પર ઉણપ જણાવી છે પરંતુ સરકાર [પોતાની આક્રમકઃ નીતિ પર રોક નથી લગાવી રહ્યા।તેમને વધુમાં જણાવ્યું છે કે 20 વર્ષનું યુદ્ધ એક કલાકમાં સમાપ્ત નહીં કરવામાં આવે સમસ્યા અને યુદ્ધના મૂળ કારણો પર ચર્ચા કર્યા પછી એક યુદ્ધ વિરામ નક્કી કરવામાં આવશે અને તેના પરથી જ કોઈ નિર્ણય લેવામાં આવશે જેવું જાણવામાં આવી રહ્યું છે. 

(5:41 pm IST)