દેશ-વિદેશ
News of Saturday, 27th February 2021

હૈતીમાં જેલ તોડીને ફરાર થઇ 200થી વધુ કેદીઓ પૈકી 25ના મોત

નવી દિલ્હી:હૈતીની એક જેલમાં શુક્રવારના રોજ હિંસા પછી 200થી વધારે કેદીઓ જેલ તોડીને ભાગી ગયા હતા તેમાંથી 25 કેદીઓના મોત નિપજ્યા છે.એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું હે કે જિલ્લાની બહારના ત્રણ લોકોએ મૃતદેહ રાખ્યા હતા અને કેદીઓને પકડીને ટ્રકની અંદર રાખીને સૈનિકો લઇ જઈ રહ્યા હતા. જેલના ઇન્ચાર્જ ડિવિઝનલ હેકટર સહીત 25 લોકોના મૃત્યુ નિપજ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે. મૃત્તકલોકોમાં સામાન્ય નાગરિકોનો પણ સમાવેશ થઇ રહ્યો છે જે ભાગી ગયેલ કેદીઓદ્વારા મોતનેઘાટ ભેટ્યા હોવાનું માલુમ પડી રહ્યું હે.

(5:34 pm IST)