Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

આવકવેરા ખાતાએ શરદ પવારને નોટિસો આપી

શરદ પવારે ૨૦૦૪, ૨૦૦૯, ૨૦૧૪ અને ૨૦૨૦ની સામાન્ય ચૂંટણીઓમાં કરેલી એફિડેવિટના આધારે આવકવેરા ખાતાએ શરદ પવારને નોટિસો ઇસ્યુ

નવી દિલ્હી :  એનસીપીના સુપ્રીમો અને મહારાષ્ટ્રના ધરખમ ગજાના મરાઠા નેતા શરદ પવારે ૨૦૦૪, ૨૦૦૯, ૨૦૧૪ અને ૨૦૨૦ની સામાન્ય ચૂંટણીઓમાં કરેલી એફિડેવિટના આધારે આવકવેરા ખાતાએ શરદ પવારને નોટિસો ઇસ્યુ કર્યાનું ન્યુઝફર્સ્ટ જણાવે છે.

સંસદનું ચોમાસુ સત્ર ૧૮ જુલાઈથી શરૂ થશે તેમ ન્યૂઝફર્સ્ટ જણાવે છે. સૌપ્રથમ ૧૪ જુને આ અહેવાલો સૌ પ્રથમ ન્યૂઝફર્સ્ટ આપ્યા હતા

(1:18 am IST)