Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

પંજાબઃ હોસ્‍પિટલો દ્વારા પ્‍લાજમાં વેંચવા પર અમરિંદર સરકારએ પરત લીધો નિર્ણય

પંજાબ સરકારએ પોતાના આ નિર્ણયને પરત લીધો છે જેમા પહેલા પ્રાઇવેટ હોસ્‍પિટલોને પ્‍લાજમા વેંચવાની મંજુરી આપવામા આવી હતી સરકારએ કહ્યુ હતુ કે ખાનગી હોસ્‍પિટલ ઇચ્‍છે તો ૨૦ હજાર રૂપિયા પ્રતિ યુનિટના હિસાબથી પ્‍લાજમા વેચી શકે જો કે વિપક્ષએ આના પર પ્રદર્શનની ધમકી આપી હતી.

(8:21 am IST)