Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ હવે નવી પાર્ટી બનાવશે:કોંગ્રેસના ડઝનેક નેતા સંપર્કમાં

નવી દિલ્હી :  પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ ટૂંક સમયમાં નવા રાજકીય પક્ષની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી 15 દિવસમાં અમરિંદર સિંહ નવી પાર્ટી બનાવશે. કોંગ્રેસના એક ડઝન જેટલા નેતાઓ હાલ તેમના સંપર્કમાં છે.

(12:51 pm IST)