Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

પુલવામામાં પાકિસ્તાનના કમાન્ડર સહિત બે આતંકીઓ ઠાર મરાયા

જમ્મુ કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો સાથેની મૂઠભેડમાં ૧ પાકિસ્તાની કમાન્ડર સહિત ૨ ત્રાસવાદીઓને ફૂંકી મારવામાં આવ્યા છે : આજે સવારે પુલવામાના રાજપૌરા વિસ્તારના કસબાયાર મહોલ્લામાં બે આતંકવાદીઓ હોવાના ખબર મળતા સીઆરપીએફ લશ્કર અને એસઓજીના જવાનોએ નાકાબંધી કરી આતંકવાદીઓને ઠાર માર્યા હતા : માર્યા ગયેલા આતંકીઓમાં જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠનનો કમાન્ડર યાસીર ફરે અને પાકિસ્તાની આતંકી ફરહાન સામેલ હતો તેમ કાશ્મીરના આઈજી વિજયકુમારે કહ્યા હતું

(5:19 pm IST)