Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

સીમાઓ સળગી છે, ચીન સાથે સીમા વિવાદ વચ્‍ચે કાલે રૂસ રવાના થશે રક્ષામંત્રી રાજનાથસિંહઃ શંધાઇ સહયોગ સંગઠનમાં લેશે ભાગ

નવી દિલ્લીઃ રક્ષામંત્રી રાજનાથસિંહ શંધાઇ સહયોગ સંગઠન (એસસીઓ)ની એક મહત્‍વપૂર્ણ બેઠકમાં ભાગ લેવા માટે રૂસ રવાના થશે આ બેઠકમાં ક્ષત્રીય સુરક્ષા પર વિચાર-વિમર્શ થવાની આશા છે. અધિકારીઓએ બતાવ્‍યુ કે એસસીઓ રક્ષામંત્રીઓનજી બેઠકમાં ભાગલેવા ઉપરોકત અન્‍ય ટોચના સૈન્‍ય અધિકારીઓ સાથે વાતચીત કરશે.

ભારત અને ચીન વચ્‍ચે પૂર્વી લદાખમાાં એક સીમા ગતિરોધ છે ચીનના રક્ષામંત્રી પણ બેઠકમાં ભાગ લે તેવી ઉમ્‍મીદ છે સિંહની આ જૂન પછી મોસ્‍કોની બીજી યાત્રા રહેશે. રૂસએ ૧૦ સપ્‍ટેમ્‍બરના એસસીઓ વિદેશ મંત્રાીઓની બેઠકમાં ભાગ લેવા માટે વિદેશમંત્રી એસ જયશંકરને પણ આમંત્રિત કર્યા છે.

(12:00 am IST)