Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

સુપ્રિમ કોર્ટના જસ્ટીસ અરૂણ મિશ્રાએ પોતાનો અંતિમ ફેંસલો ઉજજૈનના મહાકાલેશ્વર મંદિરના જયોતિર્લિંગને નુકશાનથી બચાવવાનો અનુરોધ

સુપ્રિમ કોર્ટના જસ્ટીસ અરૂણ મિશ્રાએ પોતાનો અંતિમ ફેંસલો ઉજજૈનના મહાકાલેશ્વર મંદિરના જયોતિર્લિંગને નુકશાનથી બચાવાવનોે લઇ સંભળાવ્યો આ પછી એમણે સાથી જજોને કહ્યુ શિવજીની કૃપાથી આ અંતિમ ફેંસલો પણ થઇ ગયો સુપ્રિમકોર્ટના આદેશાનુસાર શ્રધ્ધાળુ હવે મહાકાલેશ્વર જયોતિર્લિંગ પર પંચામૃત નહી ફકત શુધ્ધ દૂધ ચડાવી શકશે.

(10:02 pm IST)