Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

અયોધ્યા મસ્જીદના નિર્માણ માટે જામિયાના પ્રોફેસર એસ.એમ.અખ્તર તૈયાર કરશે અયોધ્યા મસ્જીદની ડીઝાઇન મસ્જિદ ડીઝાઇન દરમ્યાન અખ્તરનો એક માત્ર ઉદેશ્ય હિન્દુ-મુસ્લીમ વચ્ચેની ખાઇ પૂરવાનો

અયોધ્યા મસ્જીદના નિર્માણ માટે ઉતર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડ દ્વારા બનાવાયેલ ટ્રસ્ટ ઇંડો-ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશનના મુતાબિક મસ્જીદની ડીઝાઇન જામિયા મિલિયા ઇસ્લામિયામાં વાસ્તુકલા સંકાયના સંસ્થાપક ડીન પ્રોફેસર એસ.એમ.અખ્તર તૈયાર કરશે. સાથે જ તે મસ્જીદ પરિસરમા બનનાર હોસ્પિટલ ઇન્ડો-ઇસ્લામિક રિસર્ચ સેન્ટર, સામુદાયિક રસોઇ  અને સંગ્રહાલયની ડિઝાઇન પણ કરશે. ડિઝાઇન દરમ્યાન એમનો એક માત્ર ઉદેશ્ય હિન્દુ-મુસ્લિમ વચ્ચેની ખાઇને પૂરવાનો.

 

(10:04 pm IST)