Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

દાનકર્તાઓના નામ બતાઓઃ પ્રથમ પાંચ દિવસમાં પીએમ કેયર્સને રૂપિયા ૩૦૭૬ કરોડ મળવા પર કોંગ્રેસ નેતા પી ચિદંબરમની સટાસટી

કોંગ્રેસ નેતા પી ચિદંબરમએ પૂછયુ છે કે પીએમ કેયર્સ ફંડના દાનકર્તાઓના નામ કેમ નથી બતાવ્યા જયારે ઓડિટના અનુસાર ફંડને પાંચ દિવસમાં રૂપિયા ૩૦૭૬ કરોડ મળ્યા હતા એમણે પૂછયુ એનજીઓ અથવા ટ્રસ્ટ માટ ેએક સીમિત માત્રાથી  વધારે દાન આપવાવાળાના નામ બતાવવા અનિવાર્ય હોય છે પીએમ કેયર્સને આનાથી છૂટ કેમ?

(10:19 pm IST)