Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

ઇન-સર્વિસ સરકરી ડોકટરોને એનઇઇટી પીજી કોર્સમાં આરક્ષણ આપી શકે છે રાજય સરકારઃ સુપ્રિમ કોર્ટ

સુપ્રીમ કોર્ટએ ઇન-સર્વિસ સરકરી ડોકટરોને પોષ્ટ-ગ્રેજયુએશન કોર્સ (એનઇઇટી)માં પ્રવેશ માટે  રાજયોને આરક્ષણ આપવાની અનુમતિ આપી છે. પાંચ જજોની બેંચએ ફેંસલો સંભળાવતા કહ્યુ મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયા ગેરબંધારણીય સંસ્થા છે જેની પસો આરક્ષણ આપવા અને ન આપવાનો અધિકાર નથી કોર્ટનો ફેલો પહેલા થઇ ચૂકેલ એડમિશન્સને પ્રભવિત નહી કરે.

(11:21 pm IST)