Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

સુબ્રમણ્યમ સ્વામીનો સનસનીખેજ દાવો થોડા લોકો મુકાબલો કરી શકતા ન હતાઃ તેથી સુશાંતને હટાવી દીધો

સુશાંતસિંહ રાજપુત કેસમાં સીબીઆઇની સાથ-સાથ ઇડી અને નારકોટિકસ કંટ્રોલ બ્યૂરો તપાસ કરી રહી છે. આ વચ્ચે બીજેપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સનસનીખેજ દાવો કર્યો છે. સુબ્રમણ્યમ સ્વામી ટવિટ દ્વારા કહે છે કે સુશાતસિંહ રાજપુતની હત્યા પાછળ બે કારણ છે પહેલું સુશાંતસિંહ રાજપુત એક ઇંડીપેંડેટ અને પ્રતિભાવાન શખ્સ એને બોલીવુડનું ફોકસ ઇગ્નોર નથી કરી શકતો.

(11:33 pm IST)