Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

૨૫ દિવસમાં ૪૪૧ મોત

કોરોના રાજકોટમાં આજે પણ ૨૭ જીવનો કોળીયો કરી ગયો

રાજકોટ તા.૩: કોરોનાની મહામારીમાં અનેક જીવ હોમાઇ રહ્યા છે. દરરોજ રાજકોટમાં મોત થઇ રહ્યા છે. કોરોનાએ ગઇકાલેઃદસ-બાર નહિ ૩૨ના જીવ લઇ લીધા હતાં. આજે પણ કોરોના ૨૭ જીવનો કોળીયો કરી ગયો છેઃ જાણવા મળ્યા મુજબ સિવિલ હોસ્પિટલમાં ૨૨ અને ખાનગી હોસ્પિટલમાં ૦૫ દર્દીના મોત થયા છેઃ તે સાથે ૨૫ દિવસમાં ૪૪૧ મોત થયા છે

(12:13 pm IST)