Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

રાષ્ટ્રીય અપરાધ રિકોર્ડ બ્યૂરો (એનસીઆરબી) ના આંકડા મુતાબિક ૨૦૧૯માં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના ૬ જવાનોએ કરી આત્મહત્યા

રાષ્ટ્રીય અપરાધ રિકોર્ડ બ્યુરો (એનસીઆરબી)ના આંકડા મુતાબિક ૨૦૧૯માં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (સીએપીએફ)ના ૩૬ જવાનોએ આત્મહત્યા કરી જયારે છેલ્લા છ વર્ષમાં ૪૩૩ જવાનોએ આત્મહત્યા કરી એનસીઆરબીએ કહ્યુ ૨૦૧૮માં સૌતથી ઓછા ૨૮, ૨૦૧૭માં ૬૦,૨૦૧૬માં ૭૪ અને ૨૦૧૫માં ૬૦ અને ૨૦૧૪માં સૌથી વધારે ૧૭૫ સીએપીએફ જવાનોએ આત્મહત્યા કરી.

(11:16 pm IST)