Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

કોરોના મહામરીઃ દિલ્લીમાં છેલ્લા ૨૪ કલાકાં કોરોનાના ૨૫૦૯ કેસ નોંધાયાઃ આને કોરોનાની બીજી લહેર ન કરી શકાય, કેસોમાં વૃધ્ધિ પર દિલ્લીના સ્વાસ્થ્ય મંત્રીની પ્રતિક્રિયા

દિલ્લીમાં કોરોના સંક્રમણ કેસોની વધતી સંખ્યાને લઇ પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનએ કહ્યુ આપ આને બીજી લહેર ન કહી શકો છેલ્લા ૨૪ કલાકમાં ૨૫૦૯ નવા કેસો નોંધાયા જો એક અથવા બે મહિના સૂધી કોઇ પોઝીટીવ કેસ ન મળે અને ફરી બીજા કેસ આવવા શરૂ થાય તો એને બીજી લહેર કહી શકતા હતા વાયરસ હજુ પણ દિલ્લીમાં છે.

(10:30 pm IST)