Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

જમ્મૂ-કાશ્મીરમાં શહીદ થયેલા જવાનના પરિજનને રૂપિયા પ૦ લાખ આપશે સરકારઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથએ જમ્મૂ-કાશ્મીરમાં આતંકવાદિયોથી અથડામણ દરમ્યાન શહીદ થયેલા કનોજના બીએસએફ જવાન વીરપાલસિંહના પરિજનને રૂપિયા પચાસ લાખ અને ઘરના એક સભ્યને નોકરી આપવાની ઘોષણાા કરી છે. કનોજના એક રસ્તાનું નામ શહીદ વીરપાલજીની સ્મૃતિમાં રહેશે.

 

(12:25 am IST)