Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

એયરસેલ-મેકિસસ કેસની તપાસ માટે કોર્ટએ ઇડી-સીબીઆઇને આપ્‍યો ર ડીસેમ્‍બર સુધીનો સમય

નવી દિલ્‍હી : દિલ્‍હીની એક અદાલતએ સીબીઆઇ અને પ્રવર્તન નિર્દેશાલય (ઇડી) ને એયરસેલ-મેકિસસ મામલામાં પૂર્વ કેન્‍દ્રીય મંત્રી પી. ચિંદબરમ અને એમના પુત્ર કાર્તિ ચિનંદબરમ વિરૂધ્‍ધ તપાસ પુરી કરવા મુદત ર ડીસેમ્‍બર સુધી વધારી આપી છે. આ પહેલા આ મામલાની તપાસ માટે કોર્ટએ આ એજન્‍સીઓને ૩ નવેમ્‍બર ર૦ર૦ સુધી ત્રણ મહિનાનો સમય આપ્‍યો હતો.

(10:24 pm IST)