Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

પહેલા રાજ્યના પૈસા કબ્રસ્તાનની બાઉન્ડ્રી ઉપર ખર્ચવામાં આવતા હતા, આજે તે મંદિરોના પુનઃ નિર્માણ અને સુંદરીકરણ પર ખર્ચવામાં આવે છે : યોગી આદિત્યનાથનું તડ ને ફડ

અયોધ્યા : પહેલા રાજ્યના પૈસા કબ્રસ્તાનની બાઉન્ડ્રી ઉપર ખર્ચવામાં આવતા હતા, આજે તે મંદિરોના પુનઃનિર્માણ અને સુંદરીકરણ પર ખર્ચવામાં આવે છે. જે લોકો કબ્રસ્તાનને ચાહતા હતા તેઓ ત્યાં જનતાના પૈસા રોકતા હતા અને જેઓ ધર્મ અને સંસ્કૃતિને ચાહે છે તેઓ તે પૈસાનો ઉપયોગ ધર્મ અને સંસ્કૃતિના ઉત્થાન માટે કરે છે. અયોધ્યાના કાર્યક્રમોમાં યુપી સીએમ યોગી આદિત્યનાથના ચાબખા

(10:42 pm IST)