Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

૧૨ નાગરિકોના મોત માટે જવાબદાર હતો: આતંકી સલીમ પર્રે ને ફૂંકી માર્યો: શ્રીનગરમાં આજે બે એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા

સુરક્ષા દળોએ આજે ​​રાજધાની શ્રીનગરમાં બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડર સલીમ પારે સહિત ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે.  વર્ષ ૨૦૧૬માં લગભગ ૧૨ નાગરિકોની હત્યા  માટે સલીમ પારે જવાબદાર હોવાનું માનવામાં આવતું હતું. કાશ્મીરના આઈજી કે વિજય કુમારે પોતે આ જાણકારી આપી છે.

(12:00 am IST)