Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

પૂ. હરિચરણદાસજી બાપુની તબિયત ખૂબ જ ગંભીર

લાખો શ્રદ્ધાળુઅોમાં ભગવાન તરીકે પૂજાતા રામજી મંદિર ગોîડલના પૂ.હરિચરણદાસજી મહારાજની તબિયત ખૂબ જ ગંભીર હોવાનું જાણવા મળે છે. ગોરા ખાતે તેમને અોક્સિજન ઉપર રાખવામાં આવ્યા છે. ગોîડલથી ડોકટરો ગોરા જવા નીકળી ગયાનું પણ આધારભૂત વર્તુળોઍ જણાવ્યુ છે. પૂ.રણછોડદાસજી મહારાજના અનન્ય શિષ્ય અને ૧૦૦ વર્ષની ઉંમરના પૂ.હરિચરણદાસજી મહારાજ માટે તેમના લાખો ભાવિકો જલ્દી સાજા થઈ જાય તે માટે પ્રાર્થના કરી રહ્ના છે. જય સીયારામ...

(11:35 am IST)