Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

જયલલિતાના પક્ષના સર્વોચ્ચપદે હવે પલાનીસ્વામી બિરાજશે

પક્ષની ૧૧ જુલાઈની જનરલ કાઉન્સિલની બેઠક, મહાસચિવના અગાઉના ટોચના પદને પુનર્જીવિત કરશે

એઆઈએડીએમકે પક્ષની ૧૧ જુલાઈની જનરલ કાઉન્સિલની બેઠક, મહાસચિવના અગાઉના ટોચના પદને પુનર્જીવિત કરશે અને એડપ્પડી કે. પલાનીસ્વામીને જનરલ સેક્રેટરીના આ સર્વોચ્ચ પદ માટે ચૂંટવામાં આવશે તેમ પક્ષના વરિષ્ઠ નેતા નાથમ આર વિશ્વનાથને જણાવ્યું છે

(10:01 pm IST)