Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

યુપીમાં વધુ એક બ્રાહ્મણની નિર્દયી હત્યા :અયોધ્યામાં હનુમાનજી મંદિરમાં મૂર્તિની સામે જ તીક્ષ્ણ હથિયારથી ગળું ચીરી નખાયું

35 વર્ષના પંકજ શુક્લાની હનુમાનજીના મંદિરમાં મૂર્તિ સામે કરપીણ હત્યાથી ખળભળાટ

ઉત્તર પ્રદેશમાં વધુ એક બ્રાહ્મણની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે.  35 વર્ષના પંકજ શુક્લાની હનુમાનજીના મંદિરમાં, મૂર્તિ સામે હત્યા કરવામાં આવી હતી.  તિક્ષ્ણ હથિયાર વડે તેનું ગળું ચીરી નખાયું હતું.  મંદિરમાં બ્રાહ્મણની હત્યા કરવી એ રામરાજ્યનું ઉદાહરણ નથી.  અયોધ્યાના હનુમાન મંદિરની ઘટના. છે જ્યાં યુવકનું ગાળું કાપીને હત્યા કરાઈ છે

 

(10:58 pm IST)