Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

લાલ કિલ્લા ઉપરથી પીએમ મોદી ૧૫ ઓગષ્ટે કેટલીક આશ્ચર્યજનક જાહેરાતો કરે તેવી શકયતા

નવી દિલ્હી તા. ૪: દર વર્ષે વડાપ્રધાન મોદી ૧૫ ઓગષ્ટના રોજ ઐતિહાસિક લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કર્યા બાદ લોકઉપયોગી જાહેરાતો કરતા હોય છે. આ સિલસિલામાં આ વખતે પણ તેઓ 'બિગ સરપ્રાઇઝ' આપે તેવી શકયતા છે. તેઓ કઇ જાહેરાત કરવાના છે તે અંગે ભારે ગુપ્તતા જાળવવામાં આવી રહી છે. પરંતુ સૂત્રો જણાવે છે કે, દેશની ૧૩૦ કરોડની પ્રજા રાજીની રેડ થઇ જાય તેવી કોઇ તેઓ જાહેરાત કરે તેવી શકયતા છે.

(3:06 pm IST)