Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

એક એપ્રિલથી ૨૬ લાખ કરદાતાઓને જારી કરવામા આવ્યુ રૂપિયા ૯૮૬૨૫ કરોડનુ ટેકસ રીફંડ

આયકર વિભાગએ બતાવ્યુ છે કે કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડએ એક એપ્રિલથી એક સપ્ટેમ્બર દરમ્યાન ર૬ લાખથી વધારે કરદાતાઓને લગભગ રૂપિયા ૯૮૬૨૫ કરોડનુ ટેકસ રીફંડ જારી કર્યુ છે આમાંથી ૨૪.૫ લાખ કરદાતાઓને રૂપિયા ૨૯૯૯૭ કરોડનુ આયકર રિફંડ જયારે ૧.૬૮ લાખ કોપોૃરેટ કરદાતાઓને રૂપિયા ૬૮૬૨૮ કરોડનુ રિફંડ જારી કરવામા આવ્યું.

(11:04 pm IST)