Gujarati News

Gujarati News

News of Sunday, 5th February 2023

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ (નિવૃત્ત) પરવેઝ મુશર્રફના મૃતદેહને દફનાવવા માટે લશ્કરી વિમાનમાં પાકિસ્તાન લઈ જવામાં આવશે.

લાંબી માંદગી બાદ આજે રવિવારે દુબઈમાં પરવેઝ મુશર્રફનું નિધન થયું છે. ૭૯ વર્ષીય મુશર્રફ ૨૦૧૬થી યુએઈમાં હતા. દુબઈમાં પાકિસ્તાનના કોન્સ્યુલેટ જનરલે તેમના મૃતદેહને પાકિસ્તાન પરત મોકલવા માટે એનઓસી જારી કર્યું છે.

(5:57 pm IST)