Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

ઓડિશાના જગન્નાથ મંદિરે દર્શને આવતા પાંચ રાજ્યોના પ્રવાસીઓએ કોરોના નેગેટિવ સર્ટિફિકેટ આપવુ ફરજિયાત

પુરી જિલ્લામાં આવેલ જગપ્રસિદ્ધ મંદિરે આવનારા લોકો એ રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર RT-PCR નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે. પુરી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સમર્થ વર્માએ જણાવ્યું હતું કે રસીના બે ડોઝ લેવાનું પ્રમાણપત્ર પણ સ્વીકારવામાં આવશે. આ શરત મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગ,, પંજાબ અને કેરળના મુલાકાતીઓ પર લાદવામાં આવી છે.

(12:55 am IST)