Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

રામ મંદિર પર મૌન રહો અથવા પાકિસ્તાન જાવ

નવી દિલ્હીઃ એઆઇએમઆઇએમ અધ્યક્ષ અસરૂદ્દીન ઔવેસીને રામમંદિર નિર્માણનો વિરોધ કરવો ભારે પડી રહ્યો છે. શિયા વકફ બોર્ડના ચેરમેન સૈયદ ઔવેસીને શિયા વકફ બોર્ડના ચેરમેનનો વળતો જવાબ વસીમ રિઝવીએ ઔવેસીને વળતો જવાબ આપ્યો છે રિઝવીએ કહ્યું કે, ઔવેસીએ પાકિસ્તાન જતું રહેવું જોઇએ અને દેશના મુસ્લિમોને શાંતિથી રહેવા દેવા જોઇએ.

(3:50 pm IST)