Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ કેરલના ઇડ્ડુકકીમાં ભૂસ્ખલનમાં લોકોના મોત પર શોક પ્રદર્શિત કર્યો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ કેરલના ઇડ્ડુકકીમાં ભૂસ્ખલનમાં લોકોના મોત પર શોક વ્યકત કર્યો એમણે કહ્યુ કે મૃતકોના પરિજનો પ્રતિ મારી સંવેદનાઓ છે ઘાયલો જલ્દી સ્વસ્થ થાય એની પ્રાર્થના કરૃ છું.

(9:59 pm IST)