Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

કાશ્મીરમાં આતંકવાદ ખત્મ વિકાસની ગતિ તેજઃ આ અમારૃ લક્ષ્યઃ જમ્મુ કાશ્મીરના ઉપરાજયપાલ મનોજ સિન્હા

જમ્મુ-કાશ્મીરના ઉપરાજયપાલ મનોજ સિન્હાએ કહ્યુ જમ્મુ-કાશ્મીરમાં ખુશાલી હો અરાજકતાની સ્થિતિ ન રહે આતંકવાદ અહીંથી સમાપ્ત થાય વિકાસની ગતિ તેજ કરવી અમારૃ લક્ષ્ય છે- મિશન છે

(10:03 pm IST)