Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

મુખ્યમંત્રીની સત્તાવાર જાહેરાત

તપોવન દુર્ઘટનામાં ૨૦૩ લોકો લાપત્તા : ૧૧ મૃતદેહો મળ્યા સરકારને આ પ્રોજેકટની કોઇ ખબર નહોતી !!

ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંઘ રાવતે આજે સવારે ૧૦ાા વાગે જણાવ્યું હતું કે તપોવન દુર્ઘટનામાં કુલ ૨૦૩ લોકોનો પત્તો નથી અત્યાર સુધીમાં ૧૧ મૃતદેહ મળ્યા છે. (અન્ય અહેવાલોમાં ૧૪ અને ૧૬ મૃતદેહ મળ્યાનું કહેવાયંુ છે) તેમણે કહ્યું કે બીજી ટનલમાં ૩૫ લોકો ફસાયેલા છે તેને બચાવવા ઓપરેશન ચાલુ છે.

તપોવન ખાતે કંપનીના પેટાળમાં પ્રોજેકટ ચાલી રહ્યા અંગે ગઇકાલ સુધી અમને કોઇ જાણ હતી નહિ.

(1:19 pm IST)