Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

એક જ ગામના ૪૦ મજૂરો લાપતા

નંદાદેવી ગલેશીયર તૂ્ટયા પછી તપોવન નજીકની દુર્ઘટનામાં ભંડૌરી -બેલરાયા પંથકના લખીરપુર ખીરી ગામના મજૂરો કામ કરવા આવેલ તે તમામ ૪૦ મજૂરોનો કોઇ પતો નથી તેમના મોબાઇલ સ્વીચ ઓફ આવે છે.

(3:23 pm IST)