Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

સંસદના ચોમાસુ સત્રમાં ટીએમસીના ૬૫ વર્ષથી વધુ વયના સાંસદો ભાગ નહી લ્યે

નવી દિલ્હી તા. ૮ : મળતા અહેવાલો મુજબ ટીએમસીના ૬૫ વર્ષથી વધુ વયના સાંસદો સંસદના મોનસુન સત્રમાં ભાગ નહીં લ્યે.આ મામલે તૃણમુલ કોંગ્રેસ તરફથી કોઇ વધુ નિવેદન આવ્યા નથી. ટીએમસીના ચીફ વ્હિપ અને રાજયસભા સાંસદ સુખેદુ શેખર રોય (૭૧) અને લોકસભા સાંસદ સુદીપ બંદોપાધ્યાય (૬૭) એ સત્રમાં ભાગ નહીં લેવાની વાતને પુષ્ટી આપી છે.

(2:48 pm IST)