Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

તિરૂમાલા તિરશૂપતિ દેવસ્થાનએ બતાવ્યુ બીજી વખત ખુલ્યા પછી તીરૂપતિ મંદિરને મળ્યુ ૧ દિવસમાં રૂપિયા ૧ કરોડનુ દાન

તિરૂમાલા તીરૂપતિ દેવસ્થાનમએ બતાવ્યુ છે કે લોકડાઉન હટયા પછી પ્રથમ વખત તિરૂમાલા ભગવાન બાલાજી મંદિરને એક દિવસમાં રૂપિયા ૧.૦૨ કરોડનુ દાન મળ્યુ ટીટીડીએ કહ્યુ કે શનિવારના ૧૩૪૮૬ ભકતો મંદિર પહોચ્યા અને રવિવારના એમના ચડાવાની ગણતરી થઇ આ મંદિર ૧૧ જૂનના શ્રધ્ધાળુઓ માટે બીજીવખત ખોલવામા આવ્યુ હતું.

(11:52 pm IST)