Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

દેશમાં કોરોનાના કહેર વચ્ચે 34 લાખથી વધુ દર્દીઓ રિકવર થયા: 9 લાખથી વધુ એક્ટિવ કેસ : મૃત્યુઆંક 74 હજારને પાર

નવા 15 હજારથી વધુ કેસ ઉમેરાતા કોરોનાના કુલ કેસની સંખ્યા 43,82,500એ પહોંચી

નવી દિલ્હી :દેશમાં કોરોનાના કહેર વચ્ચે 34 લાખથી વધુ દર્દીઓ રિકવર થયા છે જયારે હાલમાં 9 લાખથી વધુ એક્ટિવ કેસ છે અને મૃત્યુઆંક 74 હજારને પાર પહોંચ્યો છે, આજે બપોર સુધીમાં નવા 15 હજારથી વધુ કેસ ઉમેરાતા કોરોનાના કુલ કેસની સંખ્યા 43,82,500એ પહોંચીછે 

(6:41 pm IST)