Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

કોરોનાનુ મહાતાંડવઃ મોદી સરકારના કુપ્રબંધનથી ભારત કોરોનાના મામલોમાં વિશ્વમાં બીજા નંબર પરઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રતિક્રિયા

કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ કહ્યુ છે નરેન્દ્ર મોદી સરકારના ઘોર કુ પ્રબંધનને કારણ ભારતી કોરોના વાયરસના કુલ કેસોમાં વિશ્વમાં બીજા નંબર પર છે એમણે આગળ કહ્યુ ભારતના કોવિડ-૧૯ મામલાના સાપ્તાહિક આંકડા સંયુકત રૂપથી અમેરિકા અને બ્રાજીલથી વધારે છે.

(10:24 pm IST)