Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

લોકોને બોલવાનો મોકો આપ્યોઃ કંગનાની ઓફિસ પર બીએમસીની કાર્યવાહી પર શરદ પવારની ટિપ્પણી

બીએમસી દ્વારા અભિનેત્રી કંગના રનૌતની ઓફિસનો થોડો હિસ્સો તોડવાને લઇ એનસીપી પ્રમુખ શરદ પવારએ કહ્યુ છે મુંબઇમાં ઘણા ગેયકાદે નિર્માણ છે આ અનાવાશ્યક કદમથી લોકોને બોલવાનો મોકો આપવામા આવ્યો અને તે બોલશે એનસીપી મહારાષ્ટ્ર ગઠબંધન સરકારમા સહયોગી દળ છે.

(10:41 pm IST)