Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

સહકારી બેન્કોના ગ્રાહકોના નાણા સુરક્ષિત : પ લાખ નું વીમા-કવચ

નવી દિલ્હી : મોદી સરકારે કહ્યું છે કે સહકારી બેન્કોમાં ખાતા ધરાવનાર ૯૮.પ ટકા લોકોના નાણા સુરક્ષિત છે કારણ કે તેમની રકમ પ લાખથી ઓછી છે.

રાજય નાણા મંત્રી અનુરાગ ઠાકુરે રાજયસભામાં કહેલ કે હાલની કેન્દ્ર સરકારે બેન્કોમાં જમા રકમોનું વીમા કવચ ૧ લાખથી વધારી પ લાખ રૂ. કરી દીધું છે.

(3:10 pm IST)