Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

ભાજપના અમાસ જેવા કાળા શાસનમાં બંધારણ ભયમાં મુકાયું છે: ૧૪ એપ્રિલે દલિત દિવાળી ઉજવવા અખિલેશ યાદવની હાકલ

 ભાજપના રાજકીય અમાસના યુગમાં એ બંધારણ જોખમમાં છે, જેના દ્વારા  પૂજ્ય  બાબાસાહેબે સ્વતંત્ર ભારતને નવો રોશની આપી હતી. એ માટે ૧૪ એપ્રિલના રોજ, બાબાસાહેબ ડો.ભીમરાવ આંબેડકરજીની જન્મજયંતિ, સમાજવાદી પાર્ટી ઉત્તરપ્રદેશ સહિત દેશ-વિદેશમાં 'દલિત દિવાળી' તરીકે ઉજવવાની હાકલ કરે છે, તેમ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પક્ષના સુપ્રીમો અખિલેશ યાદવે આજે ટ્વીટ કરીને જણાવ્યું છે.

(9:28 am IST)