Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

હજી ઘણાને નોટિસો મળશે: ઉદ્ધવ ઠાકરેના એક એક પ્રધાનને રાજીનામું આપવું પડશે: છેલ્લે ઉદ્ધવજીએ પણ ગાદી છોડવી પડશે: કેન્દ્રિય મંત્રીનો વિસ્ફોટ

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ ઉપર પૈસા કટકટાવવાનો આરોપ હતો.  હજી તો  ઘણા લોકોને નોટિસ મળશે. મને લાગે છે કે ઉદ્ધવ ઠાકરેના એક એક  પ્રધાનને રાજીનામું આપવું પડશે.  અને છેલ્લે ઉદ્ધવ ઠાકરેએ પણ રાજીનામું આપવું પડશે: કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેના વિસ્ફોટક વિધાનો..

(4:42 pm IST)