Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

PM મોદીની ૧ર જેટલી રેલીઓએ ચિત્ર ફેરવી નાખ્યું

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ બિહારમાં ૧ર જેટલી રેલીઓ યોજી એનડીએની તરફેણમાં વાવાઝોડુ સર્જી નાખ્યું હતું ૪ દિવસમાં ૧ર રેલીઓ સંબોધી હતીઃ ર૩ ઓકટોબરે પ્રચાર શરૂ કર્યો અને ૩ નવેમ્બરે અંતીમ રેલી સંબોધીઃ મોદીએ ચુંટણી પ્રચારના પ્રભાવમાં આવેલી ૧૦૧ બેઠકોમાં પ્રચાર કર્યો જેના પર પ૯ માં એનડીએ આગળ છેઃ મોદીની રેલીઓને કારણે જ ચિત્ર ફરી ગયું અને એનડીએને ટ્રેન્ડમાં વધુ બેઠકો જોવા મળી.

(4:13 pm IST)