Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

આજે નવા પ્રમુખની જાહેરાત થવાની હતી

સોમનાથ ટ્રસ્‍ટની મીટીંગ મુલત્‍વી રહી

રાજકોટ : કેશુભાઈ પટેલના નિધનથી સોમનાથ મંદિર ટ્રસ્‍ટના ખાલી પડેલ ચેરમેનપદ માટે નામ નક્કી કરવા સહિતની બાબતો માટે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈની હાજરીમાં આજે બેઠક મળવાની હતી તે અનિતિ મુદ્દત માટે મુલત્‍વી રહી છે. દેશના મુખ્‍યમંત્રીઓ સાથેની મીટીંગમાં નરેન્‍દ્રભાઈ વ્‍યસ્‍ત હોય આજની બેઠક મુલત્‍વી રહી છે.

(12:17 pm IST)