Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

ઉત્તરપ્રદેશ ભાજપની યોગી સરકારમાંથી કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યાએ રાજીનામું ફગાવ્યું: અખિલેશના સમાજવાદી પાર્ટીમાં સામેલ

યોગી પ્રધાનમંડળના એક કેબિનેટ મંત્રી અને ભાજપના અગ્રણી સ્વામી પ્રસાદ મૌર્યએ  પ્રધાનમંડળમાંથી અને ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે રાજ્યપાલ આનંદીબેનને મળીને કેબિનેટમાંથી પણ રાજીનામું આપવાની જાણ કરી છે.

યુપી ની ચૂંટણી પહેલા જ ભાજપમાંથી કાંગરા ખરવા લાગ્યા છે કેબિનેટ

 

(2:48 pm IST)