Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

જકાર્તા અને સિંગાપોરથી ઓકિસજનનો જથ્થો ભારત લવાયો

નવીદિલ્હીઃ ભારતીય વાયુસેનના આઈએલ-૭૬ એ જકાર્તાથી ૨ ક્રાયોજેનિક ઓકિસજન કન્ટેનર એર લિફટ કરી જામનગર (ગુજરાત) અને બીજા વિમાનમાં ૩ કન્ટેનર સિંગાપોરથી પનાગઢ (પશ્ચિમ બંગાળ) લાવવામાં આવેલ છે.

(11:45 am IST)