Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

રાજસ્થાનમાં વિજળી પડવાની દુર્ઘટના અંગે દુઃખ વ્યકત કરતા નરેન્દ્રભાઈ મોદી

નવી દિલ્હી, તા. ૧૨ :. રાજસ્થાનમાં વિજળી પડવાની ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દુઃખ વ્યકત કરીને શ્રધ્ધાંજલિ અર્પી છે.

રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં વીજળી પડવાથી ઘણા લોકોએ જીવ ગુમાવ્યો તેમજ ઘણુ નુકશાન થયુ છે. હું મૃતકોના પરિવાર પ્રત્યે દુઃખ વ્યકત કરૂ છું તેમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યુ હતું.

(4:06 pm IST)