Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

ભારતના સૌથી પરોપકારી અઝીમ પ્રેમજી સરને સલામ ક રૂ છું : અભિનેત્રી ઉર્મિલા માતોંડકર

મુંબઇ : અભિનેત્રી ઉર્મિલા માતોંડકરએ ટવિટ કર્યુ છે કે અઝીમ પ્રેમજીએ નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦માં પરોપકારી કાર્યો માટે રૂપિયા ૭૯૦૪ કરોડ (સરેરાશ રૂપિયા રર કરોડ પ્રતિદિન) દાન કર્યુ અને તે ભારતના સૌથી પરોપકારી વ્યકિત રહ્યા એમણે આગળ લખ્યું આવા કપરા સમયમાં બેહતર રાષ્ટ્રના નિર્માણને લઇ આપના મથાક પ્રયાસો માટે સર, અમે આપને સલામ કરીએ છીએ.

 

(10:01 pm IST)