Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

ભારત દેશ હવે કર આંતકવાદને બદલે કર પારદર્શિતા તરફ આગળ વધી રહ્યો છે : પ્રધાનમંત્રી

નવી દિલ્‍હી : વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ કહ્યું કે અગાઉની સરકારમાં કર આતંકવાદ તરીકે એક સમસ્‍યા રૂપ જોવાતો હતો પરંતુ ભારતે તેને પાછળ છોડીને હવે કર પારદર્શિતા તરીકે દેશ આગળ વધી રહ્યો છે. કારણ કે હવે રીફોર્મ પરફોર્મ અને ટ્રાંન્‍સફફોર્મના વિચાર સાથે દેશ આગળ વધી રહ્યો છે. વડાપ્રધાન આગળ જતા કહેલ કે અમે ટેકનોલોજીનો ઉપયોગ કરી નિયમમાં સુધારી રહ્યા છીએ.

(11:15 pm IST)