Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

૨૦ મી સુધીમાં ગેહલોત પ્રધાનમંડળનું વિસ્તરણ : સચિન પાયલોટના અડધો ડઝન સમર્થકોનેનો સમાવેશ થશે ?

જયપુર : રાજસ્થાનમાં કેબિનેટ વિસ્તરણ ૧૫ થી ૨૦ નવેમ્બર વચ્ચે  નિશ્ચિત થશે મનાય રહ્યું છે. સચિન પાયલોટના સમર્થક મનાતા ૫ થી ૬ ધારાસભ્યોને પ્રધાનપદુ મળે તેવી પુરી શકયતા છે તેમ જાણવા મળે છે.

(9:41 am IST)