Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

ખેડૂત આંદોલન ટૂંક સમયમાં આંતર રાષ્ટ્રીય પ્રશ્ન બની જશે : હ્યુમન રાઇટ્સ ગ્રુપ યુનાઇટેડ નેશન્સ સમક્ષ રજુઆત કરવાની તૈયારીમાં : ભાજપ સાંસદ સુબ્રમણિયમ સ્વામીની ટ્વીટરના માધ્યમ દ્વારા લાલબત્તી

દિલ્હી : ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ સુબ્રમણિયમ સ્વામીએ ટવીટરના માધ્યમ દ્વારા જણાવ્યું છે કે જો ખેડૂત આંદોલન પ્રશ્નનો નિવેડો નહીં આવે તો તે ટૂંક સમયમાં આંતર રાષ્ટ્રીય પ્રશ્ન બની જશે .તેમણે  ધરેલી લાલબત્તી મુજબ હ્યુમન રાઇટ્સ ગ્રુપ યુનાઇટેડ નેશન્સના ઇન્ટર નેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનનો સંપર્ક કરવાની તૈયારીમાં છે.તેવું ધ.ટ્રી. દ્વારા જાણવા મળે છે.

(7:35 pm IST)