Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

આર.જે.ડી. અને લેફટનું પ્રદર્શન અમારાથી ઘણું સારૂ, બિહારના લોકો બદલાવ ઇચ્છતા હતા : કોંગ્રેસ

નવી દિલ્હી : કોંગ્રેસ મહાસચિવ તારિક અનવર એ બિહાર ચૂંટણી પર કહ્યું છે અમારૃં પ્રદર્શન આર.જે.ડી. અને લેફટ જેટલું સારૃં ન હતું. એમણે અમારાથી સારો દેખાવ કર્યો. અમે એમના જેટલું પ્રદર્શન કરીએ તો બિહારમાં મહાગઠબંધનની સરકાર બનત. એમણે કહ્યું કે લોકોએ બદલાવ માટે મન મનાવી લીધું હતું. ચૂંટણીમાં કોંગ્રેસએ ૧૯ સીટ જીતી છે.

(9:59 pm IST)